Bhagavadgita !

Chapter 7

Jnyana Vijnyana yoga !

Slokas with meanings in English

||om tat sat||

Sloka Text in Devenagari, Kannada, Gujarati, Telugu, English
||ઓમ્ તત્ સત્||
શ્રી ભગવાનુવાચ
મય્યાસક્ત મનાઃ પાર્થ યોગં યુઞ્જન્મદાશ્રયઃ|
અસંશયં સમગ્રં માં યથા જ્ઞાસ્યસિ તત્ શૃણુ||1||

"Oh Partha, having mind fixed on Me and taking refuge in Me, hear from Me now how you may know Me fully without any doubt while practicing yoga." ||1||

શ્રીકૃષ્ણ પરબ્રહ્મને નમઃ
ભગવદ્ગીત
સપ્તમોઽધ્યાયઃ
વિજ્ઞાનયોગમુ

This chapter is called the Yoga of Vijnyana or the Vijnyana Yoga. Vijnyana means special knowledge based on enquiry and experience. The subject of this chapter is the knowledge of how to fix one's mind on Brahman and meditate on Him. This is a special knowledge that arises through mature enquiry.

Here two questions may come to mind: How does one fix the mind on Bhagavan or Brahman? On what form of Bhagavan should one meditate? Arjuna did not ask these questions, but Krishna himself decides to elaborate on them.

Sloka 1
શ્રીભગવાનુવાચ.

મય્યાસક્ત મનાઃ પાર્થ યોગં યુઞ્જન્મદાશ્રયઃ|
અસંશયં સમગ્રં માં યથા જ્ઞાસ્યસિ તત્ શૃણુ||1||

સ|| હે પાર્થ ! મયિ આસક્તમનાઃ મદાશ્રયઃ યોગં યુઞ્જન્ અસંશયમ્ સમગ્રં યથા માં જ્ઞાસ્યસિ તત્ શૃણુ ||1||

Sloka meanings:

મય્યાસક્ત મનાઃ પાર્થ - O Partha with a mind fixed on me ,
મદાશ્રયઃ - having taken refuge in Me,
યોગં યુઞ્જન્ - practicing Yoga
અસંશયં સમગ્રં - without any doubt, fully
માં યથા જ્ઞાસ્યસિ - how you may know me
તત્ શૃણુ - that you hear.

Sloka summary:

"Oh Partha, having mind fixed on Me and taking refuge in Me, hear from Me now how you may know Me fully without any doubt while practicing yoga." ||1||

Krishna is saying, "I will tell you, without doubt, how you may know me (Brahman) fully." The assurance, "without doubt", in the very first sloka evokes curiosity as to what Krishna might teach.

At the end of Dhyana Yoga (Chapter 6) Krishna says:

યોગિનામપિ સર્વેષાં મદ્ગતેનાન્તરાત્મના |
શ્રદ્ધવાન્ ભજતે યો માં સ મે યુક્તતમો મતઃ ||6.47||

"O Arjuna! The one who has faith in Me and meditates on Me is the greatest even among those who perform penance or those who follow the path of knowledge."

This means that knowing "Me", Bhagavan, fully is the easiest path to Moksha. How to know Bhagavan fully is the immediate question. Krishna gives the answer here.

Sloka 2

શ્લો|| જ્ઞાનં તેઽહં સવિજ્ઞાનં ઇદં વક્ષ્યામ્યશેષતઃ|
યત્ જ્ઞાત્વા નેહ ભૂયો ન્યજ્ઞાઽતવ્યમવશિષ્યતે ||2||

સ|| યત્ જ્ઞાત્વા ઇહ ભૂયઃ જ્ઞાતવ્યં અન્યત્ ન અવશિષ્યતે ઇદં સ વિજ્ઞાનમ્ જ્ઞાનમ્ અશેષતઃ તે વક્ષ્યામિ ||2||

Sloka meanings:

" યત્ જ્ઞાત્વા ઇહ " - knowing which in this world
" ન જ્ઞાતવ્યં અવશિષ્યતે"- there is nothing else that is fit to know
What kind of knowledge is that ?,
" ઇદં સ વિજ્ઞાનં જ્ઞાનમ્" - this knowledge combined with realization.
વક્ષ્યામ્યશેષતઃ- અશેષતઃ વક્ષ્યામિ- I shall tell (you) fully.

Sloka summary:

"I shall tell you fully this knowledge combined with realization, knowing which, in this world, there is nothing else that is fit to know." ||2||

The Upanishads are dialogs between a Guru and his disciple. The disciple asks his Guru to tell him what, knowing nothing else, needs to be known. In this sloka, the same thought is presented, but with one difference: Here, the teacher is ready to tell the answer without even being asked.

This "સવિજ્ઞાનં જ્ઞાનમ્" means knowledge which is Inclusive of experiencing that knowledge or realization of that knowledge. The specialty of this knowledge is elaborated in Sloka 3.

Sloka 3

શ્લો|| મનુષ્યાણાં સહસ્રેષુ કશ્ચિદ્યતતિ સિદ્ધયે |
યતતામપિ સિદ્ધાનાં કશ્ચિન્માં વેત્તિ તત્ત્વતઃ||3||

સ|| મનુષ્યાણાં સહસ્રેષુ કશ્ચિત્ સિદ્ધયે યતતિ | યતતાનાં સિદ્ધાનાં અપિ કશ્ચિત્ માં તત્ત્વતઃ વેત્તિ ||3||

Sloka meanings:

મનુષ્યાણાં સહસ્રેષુ - among thousands of men,
કશ્ચિદ્યતતિ સિદ્ધયે - કશ્ચિત્ સિદ્ધયે યતતિ.
a rare one tries for perfection( Siddhi).
યતતાં અપિ સિદ્ધાનાં - even among those who are seeking perfection
કશ્ચિન્માં વેત્તિ તત્ત્વતઃ- કશ્ચિત્ માં તત્ત્વતઃ વેત્તિ
a rare one is knowing me fully in reality

Sloka summary:

"Among thousands of men, a rare one tries for perfection (Siddhi). Even among those who are seeking perfection, a rare one is knows Me fully in reality." ||3||

This kind of knowledge realization is not possible for all. Among thousands, a rare one has that intent. Amongst those who have the intent, a rare one really experiences this realization. Self-realization is not known by being taught. It is possible only through diligent effort, control of the senses, renunciation, and control of the mind. Krishna says that he will teach Arjuna such knowledge. Now Krishna teaches the nature of the Supreme.

Sloka 4

ભૂમિરાપોઽનલો વાયુઃ ખં મનોબુદ્ધિરેવચ |
અહંકાર ઇતીયં મે ભિન્ના પ્રકૃતિરષ્ટધા ||4||

સ|| ભૂમિઃ આપઃ અનલઃ ખમ્ મનઃ બુદ્ધિઃ અહંકાર એવચ ઇતિ ઇયં મે અષ્ટધા ભિન્ના પ્રકૃતિઃ ||4||

Sloka meanings:

ભૂમિરાપોઽનલો વાયુઃ - ભૂમિઃ આપઃ અનિલઃ વાયુઃ
earth, water, fire, and air ,
ખં મનોબુદ્ધિઃ - ખં મનઃ બુદ્દિઃ - space, mind, and intellect
અહંકાર એવ ચ - ego too
ઇતીયં મે ભિન્ના પ્રકૃતિરષ્ટધા - ઇયં મે અષ્ટધા ભિન્ન પ્રકૃતિઃ ઇતિ -
these constitute my eightfold nature

Sloka summary:

"Earth, water, fire, air, space, mind, intellect and ego too,
these constitute my eightfold nature." ||4||

Here, Krishna is elaborating the elements as the gross nature ( અપર) of the Supreme. પર means perfect. અપર means not perfect or imperfect. This imperfect nature leads to worldly entanglements. The earth, water, fire, air, and space are known as inanimate or unintelligent (જડ). The mind, intellect, and ego are also in animate or unintelligent (જડ). These are all અપર. What is not અપર is પર, that is superior.

Krishna talks about the superior nature in the sloka 5
.

Sloka 5

અપરેયમિતસ્ત્વન્યાં પ્રકૃતિં વિદ્ધિ મે પરામ્|
જીવભૂતં મહાબાહો યયેદં ધાર્યતે જગત્ ||5||

સ|| મહાબાહો ઇયં અપરા ઇતઃ તુ અન્યાં યયા ઇદં જગત્ ધાર્યતે (તામ્) જીવભૂતામ્ મે પ્રકૃતિમ્ પરાં વિત્થિ||5||

Sloka meanings:

અપરેયમિતસ્ત્વન્યાં - અપરા ઇયં ઇતઃ તુ અન્યાં
ઇયં અપરા| ઇતઃ તુ અન્યાં
This is inferior. The one different from this (is)
પ્રકૃતિં વિદ્ધિ મે પરામ્ - મે પરામ્ પ્રકૃતિં વિદ્ધિ
know that as my superior nature.
યયેદં ધાર્યતે જગત્ - યયા ઇદં જગત્ ધાર્યતે-
By that the whole world is being maintained
જીવભૂતં- it is the form of Jiva ( sentient or intelligent by nature)
મે પ્રકૃતિં- my nature
પરામ્ ( વિદ્ધિ) - know that as the superior one

Sloka summary:

"The eightfold nature is inferior. The one different from this, know that as My superior nature. By that, the whole world is being maintained, and it is in the form of the Jiva (individual soul)." ||5||

Who is the origin of this world?
That is explained in Sloka 6 .

6 વ શ્લોકમુ.

એતદ્યોનીનિ ભૂતાનિ સર્વાણીત્યુપધારય |
અહં કૃત્સ્નસ્ય જગતઃ પ્રભવઃ પ્રળયસ્તથા ||6||

સ|| સર્વાણિ ભૂતાનિ એતદ્યોનીનિ ઇતિ ઉપધારય | અહમ્ કૃત્સ્નસ્ય જગતઃ પભવઃ તથા પ્રળયઃ ||6||

Sloka meanings:

સર્વાણિ ભૂતાનિ - all beings
એતદ્યોનીનિ - એતત્ યોનીનિ
have these as the source.
ઇતિ ઉપધારય - know that for certain.
અહમ્ કૃત્સ્નસ્ય જગતઃ - this whole universe
અહમ્ પ્રભવઃ પ્રળયસ્તથા - I am the source as well as its dissolution

Sloka summary:

"Know for certain that all beings have these as the source. I am the source as well the dissolution of this entire universe." ||6||

These two, the lower and higher natures, are the source of all beings. This extends to the Supreme Being, the source of both the creation and dissolution of the whole universe.

Sloka 7

શ્રીભગવાનુવાચ
મત્તઃ પરતરં નાન્યત્કિંચિદસ્તિ ધનંજય |
મયિ સર્વમિદં પ્રોતં સૂત્રે મણિ ગણાઇવ||7||

સ|| હે ધનંજય ! મત્તઃ પરતરં કિંચિત્ અપિ ન અસ્તિ | સૂત્રે મણિગણાઇવ મયિ ઇદં સર્વં પ્રોતમ્ ||7||

Sloka meanings:

મત્તઃ પરતરં - different from Me
નાન્યત્કિંચિદસ્તિ- ન અન્યત્ કિંચિત્ અસ્તિ - there is no other thing
મયિ સર્વમિદં પ્રોતં - all these were strung ( together) .
સૂત્રે મણિ ગણાઇવ- like pearls on a string

Sloka summary:

"There is nothing else different from Me. Everything is strung together in Me like the pearls on a string." ||7||

Here, the simile for the Supreme Being is the string for a necklace of pearls. The necklace cannot hold together without the string. The whole universe too is held together with the support of the Supreme Being. Nothing can exist without the Supreme Being. This is elaborated in slokas 8, 9 and 10.

Sloka 8

શ્રીભગવાનુવાચ
રસોઽહમપ્સુ કૌન્તેય પ્રભાસ્મિ શશિ સૂર્યયોઃ|
પ્રણવઃ સર્વ વેદેષુ શબ્દઃ ખે પૌરુષં નૃષુ||8||

સ|| હે કૌન્તેય ! અપ્સુ રસઃ| શશિ સૂર્યયોઃ પભા| સર્વવેદેષુ પ્રણવઃ |ખે શબ્દઃ | નૃષુ પૌરુષં અપિ ||8||

Sloka meanings:

રસોઽહમપ્સુ કૌન્તેય - કૌન્તેય અપ્સુ અહં રસઃ
Kaunteya, I am the essence of water
પ્રભાસ્મિ શશિ સૂર્યયોઃ- light in the Sun and the Moon.
પ્રણવઃ સર્વ વેદેષુ - that letter (om) in all Vedas.
શબ્દઃ ખે - sound in the Space .
પૌરુષં નૃષુ- manhood among men

Sloka summary:

"Kaunteya, I am the essence of water, the light in the Sun and the Moon, that letter (om) in all the Vedas, the sound in Space, as well as the manhood among men." ||8||

Sloka 9

પુણ્યો ગન્ધઃ પૃથિવ્યાં ચ તેજશાસ્મિ વિભાવસૌ |
જીવનં સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વિષુ||9||

સ|| પૃથિવ્યાં પુણ્યઃ ગન્ધઃ ચ | વિભાવસૌ તેજઃ ચ અસ્મિ | સર્વભૂતેષુ જીવનમ્ ! તપસ્વિષુ તપઃ ચ અસ્મિ||9||

Sloka meanings:

પુણ્યો ગન્ધઃ પૃથિવ્યાં - The fragrant smell in the earth
તેજશાસ્મિ વિભાવસૌ - luster in the fire,
જીવનં સર્વભૂતેષુ - life in al beings
તપશ્ચાસ્મિ તપસ્વિષુ- austerity among the ascetics. .

Sloka summary:

"I am the fragrant smell in the earth, the luster in the Fire, the life in all beings, and austerity among the ascetics." ||9||

Sloka 10

બીજં માં સર્વભૂતાનાં વિદ્ધિ પાર્થ સનાતનમ્|
બુદ્ધિર્બુદ્ધિ મતામસ્મિ તેજસ્તેજસ્વિનામહમ્ ||10||

સ|| હે પાર્થ ! મામ્ સર્વ ભૂતાનાં સનાતનમ્ બીજઃ વિદ્ધિ |હં બુદ્ધિમતાં બુદ્ધિઃ | તેજસ્વિનાં તેજઃ અસ્મિ ||10||

Sloka meanings:

સનાતનમ્ બીજં માં સર્વભૂતાનાં –
among all beings know me as the ancient seed
વિદ્ધિ પાર્થ - Partha know that
બુદ્ધિર્બુદ્ધિ મતામસ્મિ - intellect of the intellectuals
તેજસ્તેજસ્વિનામહમ્- splendor of the splendorous

Sloka summary:

"Among all beings, know Me as the ancient seed, intellect of the intellectuals.
The splendor of splendorous." ||10||

Sloka 11

બલં બલવતાં ચાહં કામરાગવિવર્જિતમ્|
ધર્નાવિરુદ્ધો ભૂતેષુ કામોઽસ્મિ ભરતર્ષભ ||11||

સ|| ભરતર્ષભ ! અહં બલવતામ્ કામરાગ વિવર્જિતમ્ બલમ્ | ભૂતેષુ ધર્માવિરુદ્ધઃ કામઃ અસ્મિ ||11||

Sloka meanings:

બલં બલવતાં ચાહં - might of the mighty
કામરાગવિવર્જિતમ્- devoid of desire and passion
ધર્નાવિરુદ્ધો ભૂતેષુ - among the beings not opposed to righteousness.
કામોઽસ્મિ ભરતર્ષભ - I am the desire

Sloka summary:

"Bhatarshabha! I am the might of the mighty, devoid of desire and passion. I am the desire not opposed to righteousness among men." ||11||
.
Sloka 12

યે ચૈવ સાત્વિકા ભાવા રાજસા સ્તામસાશ્ચયે |
મત્ત એવેતિ તાન્વિદ્ધિ ન ત્વહં તેષુ તે મયિ ||12||

સ|| સાત્વિકાઃ ભાવાઃ યે રાજસાઃ ચ તામસાઃ ચ યે તાન્ મત્તઃ એવ ઇતિ વિદ્ધિ | તુ તેષુ અહમ્ ન |તે મયિ સન્તિ ||12||

Sloka meanings:

યે ચૈવ સાત્વિકા ભાવા - these mental states created by Sattva Guna,
રાજસા સ્તામસાશ્ચયે - as well as Rajo and Tamo Gunas,
મત્ત એવેતિ - they are Mine alone
તાન્વિદ્ધિ - that you know
ન ત્વહં તેષુ - I am not in them
ન તે મયિ - They are in me .

Sloka summary:

"Know that these mental states created by Sattva Guna, as well as Rajo and Tamo Gunas, they are Mine alone. I am not in them. They are in Me." ||12||

These Gunas, though created by Bhagavan, are in Bhagavan. He is not in them.

Sloka 13

ત્રિભિર્ગુણમયૈર્ભાવૈભિઃ સર્વમિદં જગત્ |
મોહિતં નાભિજાનાતિ મામેભ્યઃ પરમવ્યયમ્ ||13||

સ|| એભિઃ ત્રિભિઃ ગુણમયૈઃ ભાવૈભિઃ સર્વં ઇદં જગત્ મોહિતં |એભ્યઃ પરં અવ્યયમ્ માં ન અભિજાનાતિ ||13||

Sloka meanings:

ત્રિભિર્ગુણમયૈર્ભાવૈભિઃ - ત્રિભિઃ ગુણમયૈઃ ભાવૈભિઃ
With the mental states created by these three Gunas
સર્વં ઇદં જગત્ મોહિતં - this whole world is mesmerized (deluded by Maya)
એભ્યઃ - From these,
પરં અવ્યયમ્ માં - the undecaying form of Me
ન અભિજાનાતિ - not able to know.

Sloka summary:

"With the mental states created by these three Gunas, this whole world is mesmerized (it is in Maya). From these mental states, it is not able to know the undecaying form of Me." ||13||

In Karma yoga, Arjuna asks why it is that man, knowing everything, still runs to commit sin as though he was forced. Krishna replies that it is because man's nature is controlled by Rajo, Tamo, and Sattva Gunas. People whose minds are clouded by these Gunas move away from the right course of action. Can one overcome these Gunas? Krishna answers this question in sloka 14.

Sloka 14

શ્રીભગવાનુવાચ:
દૈવી હ્યેષાગુણમયી મમ માયા દુરત્યયા |
મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે ||14||

સ|| હિ દૈવી ગુણમયી એષા મમ માયા દુરત્યયા | માં એવ યે પ્રપદ્યન્તે તે એતામ્ માયાં તરન્તિ ||14||

Sloka meanings:

દૈવી - divine power
ગુણમયી- consisting of three Gunas
મમ એષા માયા દુરત્યયા - this Maya of Mine is difficult to cross.
મામેવ યે પ્રપદ્યંતે - those who take refuge in Me
તે એતાં માયામ્ તરન્તિ - they will cross over this Maya easily.

Sloka summary:

"Maya, this divine power of Mine consisting of the Three Gunas, is difficult to overcome. Those who take refuge in Me will cross over this Maya easily." ||14||
.
Man can overcome his nature only when he brings the Rajo, Tamo and Sattva Gunas under control using his mind and intellect. When he has that control, he can wholly surrender to the Bhagavan, thus overcoming Maya. Sankara says in his commentary that the question of why everybody does not take refuge in Him is answered in sloka 15.

Sloka 15

શ્રીભગવાનુવાચ:
ન માં દુષ્કૃતિનો મૂઢાઃ પ્રપદ્યન્તે નરાધમાઃ|
માયયાઽપહૃત જ્ઞાના અસુરં ભાવમાશ્રિતાઃ ||15||

Sloka meanings:

સ|| દુષ્કૃતિનઃ મૂઢાઃ માયયા અપહૃત જ્ઞાનાઃ |અસુરં ભાવં આશ્રિતાઃ |નરાધમાઃ મામ્ ન પ્રપદ્યન્તે ||15||

દુષ્કૃતિનઃ- પાપુલુ - sinners
મૂઢાઃ - મૂઢુલુ deluded ones
નરાધમાઃ - evil doers
માયયા અપહૃત જ્ઞાનાઃ - those who have been robbed of knowledge
અસુર ભાવમ્ આશ્રિતાઃ - people with demoniac attitude
નમાં પ્રપદ્યન્તે- do not take refuge in Me.

Sloka summary:

"Sinners, deluded ones, evil doers, those who have been robbed of knowledge, and people with a demoniac attitude do not take refuge in Me." ||15||

In reality, stuck in Maya, they won't even get a thought of the Supreme Being.
Who then are the people who get the inspiration to seek refuge in Him? This we hear in sloka 16.

Sloka 16.

ચતુર્વિધા ભજન્તે માં જનાઃ સુકૃતિનોઽર્જુન |
આર્તો જિજ્ઞાસુરર્થારી જ્ઞાની ચ ભરતર્ષભ ||16||

સ|| ભરતર્ષભ ! આર્તઃ જિજ્ઞાસુઃ અર્થાર્થી જ્ઞાની ચ ચતુર્વિધાઃ સુકૃતિનઃ જનાઃ મામ્ ભજન્તે ||16||

Sloka meanings:

આર્તઃ - the one who is afflicted
જિજ્ઞાસુઃ - the seeker of knowledge
અર્થાર્થી - the seeker of wealth
જ્ઞાની - the one who knows .
ચતુર્વિધાઃ સુકૃતિનઃ જનાઃ - the four types of people with merits
મામ્ ભજન્તે - (they) adore Me.

Sloka summary:

"The one who is afflicted, the seeker of knowledge, the seeker of wealth, the one who knows, these four types of people with merits adore Me." ||16||

Sloka 17

તેષાં જ્ઞાની નિત્યયુક્ત એકભક્તિર્વિશિષ્યતે |
પ્રિયો હિ જ્ઞાનિનોઽત્યર્થં અહં સ ચ મમ પ્રિયઃ ||17||

સ|| તેષાં નિત્યયુક્તઃ એક ભક્તઃ જ્ઞાની વિશિષ્યતે | જ્ઞાનિનઃ અહં અત્યર્થં પ્રિયઃ હિ ! સઃ ચ મમ પ્રિયઃ ||17||

Sloka meanings:

તેષાં નિત્યયુક્તઃ -
among them the one who is imbued with steadfastness,
એક ભક્તિઃ ,with one pointed devotion
જ્ઞાની વિશિષ્યતે - the knowledgeable one excels.
જ્ઞાનિનઃ અહં અત્યર્થં પ્રિયઃ હિ-
I am very much dear to the man of Knowledge,
સઃ ચ મમ પ્રિયઃ - He too is dear to Me.
.
Sloka summary:

"Among them, the knowledgeable one excels, as he is imbued with steadfastness and one pointed devotion. I am very much dear to the man of Knowledge. He too is dear to Me." ||17||

We hear more about Jnyani in Sloka 18.

Sloka 18.

ઉદારાઃ સર્વ એવૈતે જ્ઞાનીત્વાત્મૈવ મે મતમ્ |
આસ્થિતઃ સ હિયુક્તાત્મા મામેવાનુત્તમાં ગતિમ્ ||18||

સ|| એતે સર્વે ઉદારાઃ એવ | જ્ઞાનીતુ આત્મ એવ ઇતિ મે મતઃ|હિ સઃ યુક્તાત્મા (સન્) માંએવ અનુત્તમામ્ ગતિં આસ્થિતઃ ||18||

Sloka meanings:

ઉદારાઃ સર્વ એવૈતે - એતે સર્વે ઉદારઃ એવ
these are all people of merit .
જ્ઞાનીત્વાત્મૈવ મે મતમ્ - જ્ઞાનીતુ આત્મએવ મે મતમ્|
But I deem the man of Knowledge is My very Self.
સ હિ યુક્તાત્મા - with his mind absorbed in Me
મામેવાનુત્તમાં ગતિમ્ - માં એવ અનુત્તમાં ગતિં-
has considered Me as the supreme goal
આસ્થિતઃ- accepted.

Sloka summary:

"These are all people of merit. But I deem the man of Knowledge as My very Self. With his mind absorbed in Me, he has accepted Me as the supreme goal." ||18||

Sloka 19

બહૂનાં જન્મનામન્તે જ્ઞાનવાન્માં પ્રપદ્યતે |
વાસુદેવઃ સર્વમિતિ સ મહાત્મા દુર્લભઃ ||19||

સ|| બહૂનાં જન્મનામ્ અન્તે જ્ઞાનવાન્ (સન્) સર્વં વાસુદેવઃ ઇતિ મામ્ પ્રપદ્યતે | સઃ મહાત્મા સુદુર્લભઃ ||19||

Sloka meanings:

બહૂનાં જન્મનામન્તે - at the end of many births
જ્ઞાનવાન્માં પ્રપદ્યતે - the man of Knowledge realizes Me
વાસુદેવઃ સર્વમિતિ - Vasudeva is all
સ મહાત્મા દુર્લભઃ- such a great soul is extremely rare.

Sloka summary:

"At the end of many births, the man of Knowledge realizes Me with the Knowledge, 'Vasudeva is all.' Such a great soul is rare." ||19||

We know about the Jnyani, the man of Knowledge. It is worthwhile to review what we know about this man.

Starting with a stratum of the separate Self and the Supreme Being, the Jnyani reaches a stage of attaining Yoga through constant enquiry, overcoming the egocentric self, through action free of fruits, and overcoming the three Gunas. In that state the Jnyani realizes the Self as being the Supreme. To attain this stage, it may take many births of constant devotion. Among man, only a rare one attains such Self-realization. But some may resort to other Deities. We hear about that in sloka 20.

20 વ શ્લોકમુ.

કામૈસ્તેસ્તેર્હૃતજ્ઞાનાઃ પ્રપદ્યન્તેઽન્યદેવતાઃ |
તં તં નિયમાસ્થાય પ્રકૃત્યા નિયતાસ્સ્વયા ||20||

સ|| સ્વયા પ્રકૃત્યા નિયતાઃ તૈઃ તૈઃ કામૈઃ હૃતજ્ઞાનાઃ તં તં નિયમમ્ અસ્થાય અન્યદેવતાઃ પ્રપદ્યન્તે ||20||

Sloka meanings:

સ્વયા પ્રકૃત્યા નિયતાઃ - under the guidance of their nature
કામૈસ્તેસ્તેર્હૃતજ્ઞાનાઃ- કામૈઃ તૈઃ તૈઃ હૃત જ્ઞાનાઃ
the people who had their minds/knowledge stolen away
પ્રપદ્યન્તેઽન્યદેવતાઃ- worship other Deities.

Sloka summary:

"Under the guidance of their nature, the people who had their minds/knowledge stolen away worship other deities." ||20||

Sloka 21

યો યો યાં યાં તનું ભક્તઃ શ્રદ્ધયાર્ચિતુમિચ્છતિ |
તસ્ય તસ્યચલાં શ્રદ્ધાં તામેવ વિદધામ્યહમ્ ||21||

સ|| યઃ યઃ ભક્તઃ યામ્ યામ્ તનું સ્રદ્ધયા અર્ચિતું ઇચ્છતિ તસ્ય તસ્ય શ્રદ્ધામ્ અચલામ્ વિદધામિ ||21||

Sloka meanings:

યો યો યાં યાં તનું ભક્તઃ -
whichever form of a Deity, which ever devotee
શ્રદ્ધયાર્ચિતુમિચ્છતિ- શ્રદ્ધયા અર્ચિતું ઇચ્છતિ-
with faith wants to worship
તસ્ત તસ્યાચલાં શ્રદ્ધામ્ - તસ્ય તસ્ય શ્રદ્ધામ્ અચલાં
their faith is (made) steady
વિદધામ્યહમ્- I am making

Sloka summary:

"Whichever form of a Deity, whichever devotee with faith wants to worship, I am making their faith steady to that Deity." || 21||

A man unable to wait to attain liberation may resort to worship other Deities. Whichever Deity one wants to worship, Bhagavan facilitates that worship. Through that worship, He secures the material goods the devotee desires. Worship without desire for fruits could result in attaining liberation too.

Sloka 22

સ તયા શ્રદ્ધયા યુક્તઃ તસ્યારાધન મીહતે |
લભતે ચ તતઃ કામાન્ મયૈવ વિહિતાન્ હિ તાન્ ||22||

સ|| સઃ તયા શ્રદ્ધયા તસ્ય આરાધનમ્ ઈહતે |મયા એવ વિહિતાન્ તાન્ કામાન્ હિ તતઃ લભતે ||22||

Sloka meanings:

સ તયા શ્રદ્ધયા યુક્તઃ- He imbued with faith
( કોરિકલતો ઇતર દેવતલનારાધિંચુ વાડુ)
તસ્ય આરાધન મીહતે - worshipping those Deities .
લભતે ચ તતઃ કામાન્ - attains his desires ( through those Deities),
મયૈવ વિહિતાન્ હિ તાન્ - which are dispensed by Me only

Sloka summary:

"Imbued with faith, he worships those Deities and attains his desires through those Deities, which are dispensed by Me only." ||22||

Effectively Bhagavan is saying: "All the Deities are forms of Me. Worship of them, in reality, is worship of Me. A worshipper's desires are fulfilled through the Deities by Me alone, since the Deities are my own forms."

Sloka 23

અન્તવત્તુ ફલં તેષાં તદ્ભવત્યલ્પમેધસામ્ |
દેવાન્ દેવયજો યાન્તિ મદ્ભક્તા યાન્તિ મામપિ ||23||

સ||| અલ્પમેધસામ્ તેષામ્ તત્ ફલમ્ તુ અન્તવત્ ભવતિ | દેવ યજઃ દેવાન્ યાન્તિ | મદ્ભક્તાઃ આમ્ અપિ યાન્તિ ||23||

Sloka meanings:

અલ્પમેધસામ્ તેષામ્ - people of poor intellect
તેષામ્ તત્ ફલમ્ તુ અન્તવત્ ભવતિ - The fruits obtained by them are perishable.
દેવ યજઃ દેવાન્ યાન્તિ - worshippers of Deities reach those Deities.
મદ્ભક્તાઃ આમ્ અપિ યાન્તિ - My devotees reach Me.

Sloka summary:

"The fruits obtained by worshipping Deities by the people of poor intellect are perishable. Worshippers of Deities reach those Deities. My devotees reach Me." || 23||

Earlier we heard that taking refuge in Bhagavan enables one to overcome their natures. We wondered why everybody does not take refuge in Him. That is because their ignorance overpowers Knowledge. Here too, the question can be asked: If worshipping Bhagavan enables one to reach Him, why do people resort to worshipping other Deities and attain lesser results? This is answered in sloka 24.

Sloka 24

શ્રીભગવાનુવાચ
અવ્યક્તં વ્યક્તિ માપન્નં મન્યન્તે મામબુદ્ધયઃ |
પરં ભાવમજાનન્તો મમાવ્યયમનુત્તમમ્ ||24||

સ|| અવ્યયમ્ અનુત્તમમ્ પરં મમ ભાવં અજાનન્તઃ અબુદ્ધયઃ અવ્યક્તમ્ મામ્ વ્યક્તિં આપન્નમ્ મન્યતે ||24||

Sloka meanings:

અબુદ્દયઃ - The unintelligent ones
મમ ભાવં અજાનન્તઃ - not knowing My nature
અવ્યક્તમ્ મામ્ - the unmanifested form of Me
વ્યક્તં આપન્નં મન્યતે - think of Me as one with a form

Sloka summary:

"The unintelligent ones, not knowing My nature which is imperishable and unsurpassable Supreme, think of Me as one with a form." ||24||

People not knowing the true form of Bhagavan, imagine Him as one embodied form and immerse themselves in worshipping other deities.

What is the form of Bhagavan? It is avyaktam -unmanifest, avyayam- eternal.

Imagining and installing Bhagavan's formless nature in the mind is certainly difficult. When people are enveloped by Maya, it is even more difficult. We hear this again in Sloka 25.
Sloka 25

નાહં પ્રકાશઃ સર્વસ્ય યોગમાયાસમાવૃતઃ |
મૂઢોઽયં નાભિજાનાતિ લોકો મામજમવ્યયમ્ ||25||

સ|| યોગમાયા સમાવૃતઃ અહં સર્વસ્ય પ્રકાશઃ ન| મૂઢઃ અયં લોકઃ મામ્ અજમ્ અવ્યયમ્ નાભિજાનાતિ ||25||

Sloka meanings:

નાહં પ્રકાશઃ સર્વસ્ય - I am not manifest (visible) to all, ( why?)
યોગમાયાસમાવૃતઃ - being enveloped by Yoga Maya.
મૂઢોઽયં નાભિજાનાતિ - The deluded ones do not know this.
મામજમવ્યયમ્ - Me as one birthless and unperishable

Sloka summary:

"Being veiled by Maya, I am not manifest to all. The deluded ones do not know Me, who is birthless and unperishable." ||25||

 

Sloka 26

વેદાહં સમતીતાનિ વર્તમાનાનિ ચાર્જુન |
ભવિષ્યાણિ ચ ભૂતાનિ માં તુ વેદ ન કશ્ચન ||26||

સ|| હે અર્જુના! અહમ્ સમતીતાનિ વર્તમાનાનિ ચ ભવિષ્યાણિ ચ ભૂતાનિ વેદ | માંતુ કશ્ચન ન વેદ ||26||

Sloka meanings:

વેદાહં સમતીતાનિ - સમતીતાનિ અહં વેદ -
I know the past
વર્તમાનાનિ ચ અર્જુન - Oh Arjuna (I know) the present too
ભવિષ્યાણિ ચ ભૂતાનિ - I know the future things
માં તુ વેદ ન કશ્ચન - but no one knows Me

Sloka summary:

"Oh Arjuna, I know the past and the present, as well as the future.
But no one knows Me. ||26||

Sloka 27

ઇચ્છાદ્વેષસમુત્થેન દ્વન્દ્વમોહેન ભારત |
સર્વભૂતાનિ સમ્મોહં સર્ગે યાન્તિ પરંતપ ||27||

સ|| હે પરન્તપ ! ભારત ! સર્ગે ઇચ્છાદ્વેષસમુત્થેન દ્વન્દ્વ મોહેન સર્વભૂતાનિ સમ્મોહમ્ યાન્તિ ||27||

Sloka meanings:

ઇચ્છાદ્વેષસમુત્થેન- born of desire and aversion
દ્વન્દ્વમોહેન - deluded by the dualities
સર્વભૂતાનિ સમ્મોહં - All beings are confounded
સર્ગે યાન્તિ - attain at the time of their birth.

Sloka summary:

"All beings from their birth are confounded by the delusion of dualities born out of desire and aversion." ||27||

Because of the delusion caused by dualities, which are born out of desire and aversion, people are confounded or bewildered from birth. So how does one get out of the dualities? This we hear in sloka 28.

Sloka 28

યેષામ્ ત્વન્તગતં પાપં જનાનાં પુણ્યકર્મણામ્ |
તે દ્વન્દ્વ મોહનિર્મુક્તા ભજન્તે માં દૃઢવ્રતાઃ ||28||

સ||પુણ્યકર્મણાં એષાં જનાનાં પાપં તુ અન્તગતમ્ તે દ્વન્દ્વમોહ નિર્મુક્તા ધૃઢવ્રતાઃ માં ભજન્તે ||28||

Sloka meanings:

પુણ્યકર્મણાં- people of virtuous deeds
એષાં જનાનાં પાપં તુ અન્તગતમ્ - these peoples sins come to an end
તે દ્વન્દ્વ મોહનિર્મુક્તા - they, having been freed of the delusion of dualities
ભજન્તે માં દૃઢવ્રતાઃ - worship Me with firm conviction

Sloka summary:

"The people of virtuous deeds whose sins have come to an end, they, having been freed of delusions of dualities, worship Me with firm conviction" ||28||

Here again Krishna reiterates that freed of the delusion of dualities, one should worship Him with conviction. So what is the result of such worship with conviction? That is stated in Sloka 29.
.
Sloka 29

જરામરણ મોક્ષાય મામાશ્રિત્ય યતન્તિ યે|
તે બ્રહ્મ તદ્વિદુઃ કૃત્સ્નમધ્યાત્મં કર્મ ચાખિલમ્ ||29||

સ|| યે જરામરણ મોક્ષાય મામ્ આશ્રિત્ય યતન્તિ, તે કૃત્સ્નમ્ અધ્યાત્મં અખિલં કર્મ ચ તત્ બ્રહ્મ (ઇતિ) વિદુઃ ||29||

Sloka meanings:

જરામરણ મોક્ષાય - for becoming free from birth and death
મામાશ્રિત્ય યતન્તિ યે- who strive by taking refuge in Me
કૃત્સ્નમ્ અધ્યાત્મં - the unlimited embedded Self
અખિલં કર્મ ચ - ( as well as) all actions (to know Self)
તત્ બ્રહ્મ (ઇતિ) વિદુઃ - they know it as Brahman .

Sloka Summary:

"Those who strive to become free of birth and death by taking refuge in Me know the unlimited, embedded Self as well as all the actions leading to discovery of Self as Brahman itself." ||29||

In Jnyana Yoga (4.24) it is said:
બ્રહ્માર્પણં બ્રહ્મહવિઃ બ્રહ્માગ્નૌબ્રહ્મણાહૃતમ્|
બ્રહ્મૈવ તેન ગન્તવ્યં બ્રહ્મકર્મ સમાધિના ||4.24||

Which means that the one in the state of realization sees everything—the means of sacrificial offering, the oblation placed in the fire—as Brahman. Here in 7.29 as well, the one who takes refuge in Him, sees the Self and all actions leading to discovery of the Self as Brahman.

Sloka 30
.
શ્રીભગવાનુવાચ
સાધિભૂતાધિદૈવં માં સાધિયજ્ઞં ચ યે વિદુઃ |
પ્રયાણકાલેઽપિ ચ માં તે વિદુર્યુક્તચેતસઃ ||30||

સ|| યે સ અધિભૂતાધિદૈવમ્ સ અધિયજ્ઞં ચ મામ્ વિદુઃ તે પ્રયાણકાલે અપિ ચ યુક્ત ચેતસઃ મામ્ વિદુઃ ||30||

Sloka meanings:

સાધિભૂતાધિદૈવં માં - (those who think of ) Me on the physical and divine plane
સાધિયજ્ઞં ચ યે વિદુઃ - know Me as being part of the sacrifices,
પ્રયાણકાલેઽપિ ચ તે - they ,even at the time of death
માં વિદુર્યુક્તચેતસઃ - તે માં ઉક્ત ચેતસઃ વિદુઃ
with a mind established in Me know that

Sloka summary:

"Those who know Me, along with my existence on the physical and divine planes, know Me as being part of the sacrifices. They (such people), with a mind established in Me, know that even at the time of death ||30||.

Here Adhibhutam means anything that is perishable or mutable in the sense of thaty which decays. Adhidaivam means the first embodied being, who is also called Purusha, who exists in the divine plane. Knowing that Adhibhuta , Adhidaivam and Adhi Yagnya are all same Supreme Being is an ultimate realization. The one who realizes that is a "Jivanmukta", the one who attained liberation while living in this world. Krishna says that one who knows Him as Adhibhuta and Adhidaivam will remember Him to be so even at the time of his death.

This chapter reveals the Bhagavan as eight fold nature which is called Apara , the inferior form, as well as the individual soul which is called Para, the superior form. One who realizes the superior form while being in full control of the inferior man, is the one who realizes the ultimate truth.

||om tat sat||